શોધખોળ કરો
ટીમ ‘સોચ’ દ્વારા સુરતમાં ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમ, ફિલ્મોના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યનો અભિગમ
1/4

નોંધનીય છે કે ડો. આરતી મહેતા (મનોચિકિત્સક) આ કાર્યક્રમ સંકલન કરશે. જ્યારે આવનાર વર્ષોમાં ટીમ સોચ દ્વારા અપાતી સુવિધાઓને વિસ્તૃત કરી અને દર્દીને વધુમાં વધુ સારા પરિણામો આપવા માટે ટીમ સોચ કટિબદ્ધ છે.
2/4

31 ડિસેમ્બર 2017ના રોજ બપોરે 3:30 વાગે સુરતમાં ‘ટીમ સોચ’ દ્વારા એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિષય એવો હશે કે, દરેક લોકો જાણે છે કે તેમ મન ઘણું ચંચળ હોય છે, તેથી જ મનનો ભેદ જાણવા અને મનની ગૂંચ ઉકેલવા માટે ટીમ સોચ દ્વારા માનસિક સ્વાસ્થ્યના જન જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે.
Published at : 26 Dec 2017 11:33 AM (IST)
View More























