શોધખોળ કરો
સુરત: આર્થિક સંકડામણમાં બિઝનેસમેનનો આપધાત, સુસાઈડ નોટમાં શું લખ્યું? જાણો વિગત
1/4

સુરતના આ વેપારીએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હતો. ઓનલાઇન જોબવર્ક કરતા કાપડ વેપારી પ્રણવ પટેલે આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. સ્યુસાઇડ નોટ માં આર્થિક ભીંસ ના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
2/4

સુરત: સુરતમાં ઓનલાઇન કાપડ જોબવર્ક નું કામ કરતા કાપડના વેપારીએ આપઘાત કર્યો છે. શહેરના સિટીલાઇટ રોડ પર આવેલ પોતાની ઓફિસ માં પંખાના હુક પર દુપટ્ટો બાંધી વેપારીએ આપઘાત કર્યો હતો.
Published at : 10 Jul 2017 09:39 PM (IST)
View More























