શોધખોળ કરો
સુરતઃ વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસ કમિશ્નર કચેરીમાં જ પીધી દવા
1/6

મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં પત્ની અને બે બાળકોના પરિવાર સાથે રહેતો કમલેશ સોની ભંગારનો વેપારી છે. રવિવારે અચાનક તે પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયો હતો. ત્યાર બાદ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. જેથી તેની તાત્કાલિક પોલીસ વાહનમાં જ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
2/6

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
Published at : 04 Mar 2018 06:47 PM (IST)
View More























