શોધખોળ કરો
સુરત પોલીસે ભાજપના નેતા જંયતિને બળાત્કાર કેસમાં ક્યારે હાજર થવા કર્યું ફરમાન, જાણો વિગત
1/4

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જંયતિ ભાનુશાળઈ વિરુદ્ધ બળાત્કારના આરોપોને સુરત પોલીસ જંયતિ ભાનુશાળીની શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂગર્ગમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદની ઉમેદ હોટલ આવવા માટે રવાના થઈ ગઈ છે જ્યાં પીડિતાને સાથે રાખીને હોટલમાં તપાસ કરશે.
2/4

અમદાવાદ: સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરનારા ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આખરે સુરત પોલીસે જંયતિને હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
3/4

જયંતિ ભાનુસાળી કથિત દુષ્કર્મ ફરિયાદ મામલે આજે સુરત પોલીસે ભૂર્ગભમાં ઉતરી ગયેલ જંયતિ ભાનુશાળીને 160 કલમ મુજબ સમન્સ પાઠવ્યું છે.
4/4

પીડિતાએ જંયતિ ભાનુશાળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી જંયતિ ભાનુશાળીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
Published at : 23 Jul 2018 03:14 PM (IST)
View More
Advertisement





















