શોધખોળ કરો

એપલે શરૂ કરેલા Apple Online Storeમાં ભારતીય યૂઝર્સ કઇ-કઇ પ્રૉડક્ટ્સને સીધે સીધી ખરીદી શકશે, જાણો વિગતે

એપલ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે, સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ પ્રૉડક્ટ્સને લિસ્ટેડ કરવાનુ બાકી છે. ભારતીય ગ્રાહકો હવે એપલ ઓનલાઇન સ્ટૉર ઘણીબધી વસ્તુઓ ખરીદી શકશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે ભારતીય યૂઝર્સના સીધી સંપર્કમાં રહેવા અને પોતાની પ્રૉડક્ટ્સને સીધી કસ્ટમર સુધી પહોંચાડવા માટે આજે ભારતમાં Apple Online Storeની શરૂઆત કરી દીધી છે. હવે કંપનીને ભારતમાં પોતાની પ્રૉડક્ટ્સને સેલ કરવા થર્ડ પાર્ટી ઇ-કૉમર્સ કંપનીઓનો સહારો નહીં લેવો પડે. Apple Online Storeમાંથી કઇ કઇ પ્રૉડક્ટ્સને સીધી ખરીદી શકાશે... એપલ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે, સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ પ્રૉડક્ટ્સને લિસ્ટેડ કરવાનુ બાકી છે. ભારતીય ગ્રાહકો હવે એપલ ઓનલાઇન સ્ટૉર ઘણીબધી વસ્તુઓ ખરીદી શકશે. એપલ સ્પેશિયાલિસ્ટ્સની સાથે શૉપ, ફ્રીમાં નૉ-કૉન્ટેક્ટ ડિલિવરી, તમે કઇ રીતે પેમેન્ટ કરો છો, તમારા જુના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે લીધેલા ઓર્ડર કૉન્ફિગર કરવા જેવા કેટલાય ફિચર લિસ્ટેડ કરવામાં આવ્યા છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમીશન પણ આપશે, જ્યાં કસ્ટમર્સ પોતાના ડિવાઇસ માટે વૉરંટી અને સર્વિસને એક્સસ્ટેન્ડ કરી શકે છે. પહેલાથી કંપનીનુ હતુ ઓનલાઇન સ્ટૉર કરવાનુ પ્લાનિંગ..... એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ભારતમાં જલ્દીજ પોતાના ઓનલાઇન સ્ટૉરની શરૂઆત કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રૉડક્ટ્સની પુરી રેન્જ અને કસ્ટમર્સનો સીધો સપોર્ટ કરશે, આનો અર્થ છે કે ભારતમાં કસ્ટમર્સ આઇફોન, આઇપેડ, એપલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપલ ટીવીને પણ ખરીદી શકશે. કંપનીએ ભારતમાં કેમ શરૂ કર્યો ઓનલાઇન સ્ટૉર.... કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઇન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે, જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે, નવી ઓનલાઇન સ્ટૉર ભારતમાં અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે, કેમકે ઓક્ટોબરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. કંપની કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરશે, સાથે સ્ટુડન્ટ્સ ઓફર્સ પણ રજૂ કરશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget