શોધખોળ કરો

Samsung: સેમસંગે 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મળશે 50MP કેમેરા, જાણો ફીચર્સ

Samsung Galaxy A06 Smartphone Launched in India: સેમસંગ એ સીરીઝનો આ ફોન સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેને ઈ-કોમર્સ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Samsung Galaxy A06 Smartphone Launched in India: સેમસંગે ભારતીય બજારમાં વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને Samsung Galaxy A06 નામ આપવામાં આવ્યું છે. આ ફોનને સેમસંગની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં ઘણા સારા ફીચર્સ, કેમેરા અને બેટરી આપવામાં આવી છે.

4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે

Samsung Galaxy A06માં 50MP કેમેરા અને 500 mAh બેટરી છે. આ હેન્ડસેટની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 64GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ સિવાય તેનું 4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. સેમસંગ એ સીરીઝનો આ ફોન સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેને ઈ-કોમર્સ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ આ અંગે કોઈ તારીખની જાહેરાત કરી નથી.

જાણો Samsung Galaxy A06 ના ફિચર્સ

Samsung Galaxy A06 પાસે 6.7 ઇંચની IPS LCD પેનલ છે, જે HD+ રિઝોલ્યુશન સાથે આવે છે. આમાં યુઝર્સને 60 HZ નો રિફ્રેશ રેટ મળે છે. આ હેન્ડસેટમાં MediaTek Helio G85 ચિપસેટ અને Mali-G52 MP2 GPUનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. વધુમાં, તેમાં 1 TB સુધીનું માઇક્રોએસડી કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાય છે.

Samsung Galaxy A06 નો કેમેરા સેટઅપ

Samsung Galaxy A06માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 2MP સેકન્ડરી કેમેરા છે. આ સેમસંગ ફોન 8 MP સેલ્ફી કેમેરા સાથે આવે છે.

Samsung Galaxy A06 બેટરી અને ચાર્જર

Samsung Galaxy A06 સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં બ્લૂટૂથ v5.3 GPS અને USB Type-C પોર્ટ પણ છે.

Samsung Galaxy A0 નું OS

તમને જણાવી દઈએ કે આ ફોન One UI 6.1 આધારિત Android 14 પર કામ કરે છે. આ હેન્ડસેટને ત્રણ વર્ષ માટે બે OS અપડેટ અને સુરક્ષા અપડેટ્સ મળશે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે.

આ પણ વાંચો-

સ્પેમ કોલને લઈને TRAIની મોટી કાર્યવાહી, 2.75 લાખ ટેલિફોન નંબર ડિસકનેક્ટ, 50 કંપનીઓની સેવાઓ પણ બંધ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget