શોધખોળ કરો

રાત્રે ઉંઘતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો નુકશાનકારક, જાણો શું થઇ શકે છે નુકશાન

એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન આંખોને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે

નવી દિલ્હીઃ આજના યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે, મોટાભાગની વસ્તુઓ અને કામ હવે લોકો સ્માર્ટફોનથી જ કરી રહ્યાં છે. ઇન્ટરનેટથી લઇને બેન્કિંગ અને શૉપિંગ તથા સેલિંગને લગતી તમામ સુવિધાઓ હવે લોકોને સ્માર્ટફોનમાં જ મળતી થઇ ગઇ છે. જેના કારણે લોકો વધુને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જોકે એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન આંખોને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે. જો તમે સ્માર્ટફોન રાત્રે ઉંઘતા પહેલા કરતા હોય તો ચેતી જાજો. સ્માર્ટફોનની વધુ પડતી બ્રાઇસનેસ અને સતત ફોનનો ઉપયોગ આપણી આંખોને ખરાબ અસર કરી શકે છે. ફોનમાંથી નીકળતો પ્રકાશ સીધો રેટિના પર અસર પહોંચાડે છે. જેના કારણે આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. એટલુ જ નહીં ધીમે ધીમે ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, અને માથામાં દુઃખાવો વધવા લાગે છે. આખો દિવસ કામ કર્યા બાદ તમને આરામ નથી મળતો, અને રાત્રે આરામના સમયે જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હોય તો સાવધાન. કેમકે આ સમયે તમારી આંખો ડ્રાય થવા લાગે છે, અને સોજો આવી શકે છે. સતત આંખોમાં ખંજવાળ અને સોજો આવતો હોય તો આંખોમાં ખરાબ અસર પડવાનુ માની શકાય છે. એટલે હંમેશા સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે. રાત્રે ઉંઘતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો નુકશાનકારક, જાણો શું થઇ શકે છે નુકશાન આંખોમાં સતત પાણી આવવા લાગે તો આંખો માટે તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોનના ઉપયોગથી આંખોના પલકારા મારવાની પ્રૉસેસ ધીમી થઇ જાય છે, અને બાદમાં આંખોની કીકી અને નસો સુકાવવા લાગે છે. આ બધુ થવાથી માથાનો દુઃખાવો પણ વધી જાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget