શોધખોળ કરો

કેટલા પ્રકારના હોય છે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ? ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવુ મહત્વનુ છે, જાણો કિંમતથી લઇને બધુ જ........

જો તમે એક સારુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ખરીદવા માંગતા હોય તો પહેલા તેના વિશે જાણી લેવુ ખુબ જરૂરી છે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કેટલા પ્રકારના હોય છે, કઇ રીતે કામ કરે છે અને શું છે માર્કેટમાં તેની કિંમત. જાણો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ વિશે......

નવી દિલ્હીઃ કોરોનાનો કેર વધતા હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને કોરોનાના નવો સ્ટ્રેન જે બીજી લહેરમાં સામે આવ્યો છે, તે ફેફસામાં વધુ અને ઝડપથી એટેક કરે છે. આવા સમયે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીને સૌથી વધુ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શ્વાસ લેવા માટે હવે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર કે પછી ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની વધુ જરૂરી ઉભી થઇ રહી છે. જો તમે એક સારુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ખરીદવા માંગતા હોય તો પહેલા તેના વિશે જાણી લેવુ ખુબ જરૂરી છે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કેટલા પ્રકારના હોય છે, કઇ રીતે કામ કરે છે અને શું છે માર્કેટમાં તેની કિંમત. જાણો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ વિશે......

ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ શું છે?
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ એક ડિવાઇસ છે જે હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરે છે. જો કોઇ દર્દીનુ ઓક્સિજન લેવલ 90-94 ટકા છે, તો તે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લઇ શકે છે. આનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે. 

કેટલા પ્રકારના હોય છે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ?

માર્કેટમાં તમને બે પ્રકારના ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ મળી જશે--- 

1- હૉમ ઓક્સિજન કન્સેન્ટ્રેટર.....
આને તમે ઘરમાં પણ વાપરી શકો છો. આ ઓક્સિજન કન્સેન્ટ્રેટર વીજળીથી કામ કરે છે. આને ઓપરેટ કરવા માટે વૉલ સૉકેટથી પાવર જોઇએ આ રીતેના કન્સેન્ટ્રેટર્સ પોર્ટેબલ કન્સેન્ટ્રેટર્સની સરખામણીમાં વધુ ઓક્સિજન ઉપલબ્ધ કરાવે છે. એટલે ગંભીર સ્થિતિમાં આને વધુ સારો ઓપ્શન માનવામા આવે છે. 

2- પોર્ટેબલ ઓક્સિજન કન્સેન્ટ્રેટર..... 
આને પણ તમે ક્યાંય પણ લઇ જઇ શકો છો, આને ઓપરેટ કરવા માટે વૉલ સૉકેટથી સતત પાવર જરૂર નથી પડતો. આમાં ઇન-બિલ્ટ બેટરી હોય છે. એકવાર પુરેપુરી ચાર્જ કર્યા બાદ આ 5-10 કલાક સુધી કામ કરે છે. જોકે આમાં ઓક્સિજનનો ફ્લૉ લિમીટેડ રહે છે. આને ગંભીર દર્દી માટે યોગ્ય માનવામાં આવે છે.  

ઓક્સિજન કન્સેન્ટ્રેટર ખરીદતી વખતે શું રાખશો ધ્યાનમાં.......
તમારે ઓક્સિજન કન્સેન્ટ્રેટર ખરીદતી વખતે કેપેસિટીનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ અલગ અલગ સાઇઝના હોય છે. હૉમ ઓક્સિજન કન્સેન્ટ્રેટર 5L અને 10L કેપેસિટીમાં મળે છે. કોશિશ કરો કે વધુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર લેવલ વાળા કન્સેન્ટ્રેટર જ ખરીદો. માર્કેટમાં 40 હજારથી 1 લાખ રૂપિયાની વચ્ચે આની કિંમત છે. 

ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કઇ રીતે કામ કરે છે?
ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં ફક્ત 21 ટકા જ ઓક્સિજન હોય છે. બાકી 78 ટકા નાઇટ્રૉજન અને 1 ટકા બીજો ગેસ હોય છે. હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ હવામાંથી ફક્ત ઓક્સિજનને જ ફિલ્ટર કરે છે, અને બીજા ગેસને પાછો છોડી દે છે. આનાથી દર્દીને 90-95 ટકા ઓક્સિજન મળી શકે છે.  

ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની જરૂર ક્યારે પડે છે?
એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જો ઓક્સિજન લેવલ 90-94 ટકા થવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. પરંતુ ઓક્સિજન લેવલ આનાથી નીચે જવાથી તમને તરત જ હૉસ્પીટલમાં એડમિટ થવાની જરૂર છે. 90 ટકાથી નીચે ઓક્સિજન લેવલ પહોંચવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટરથી આરામ નહીં મળે. 

ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને ઓક્સિજન સિલિન્ડરમાં શું છે અંતર.......
ઓક્સિજન સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન હોય છે. જેમાં લગભગ 99 ટકા કન્સેન્ટ્રેડ ઓક્સિજન હોય છે. આમાં રહેલી એર પ્રેશરાઇઝ્ડ હોય છે. આમાં દર્દીને એક્સ્ટ્રીમલી હાઇ ફ્લૉ રેટમાં ઓક્સિજન સપ્લાય હોય છે. એક ઓક્સિજન સિલિન્ડરમાંથી એક મિનીટમાં લગભગ 15 લીટર સુધી ઓક્સિજન સપ્લાય થાય છે, આને રિફિલ કરાવવાનો હોય છે. 

વળી, ઓક્સિજન કન્સેન્ટ્રેટર 24x7 ઓપરેટ થઇ શકે છે. પરંતુ આ પ્રેશરાઇઝ્ડ ઓક્સિજન નથી આપી શકતા. આનાથી 1 મિનીટમાં માત્ર 5-10 લીટર ઓક્સિજન જ સપ્લાય થઇ શકે છે, એટલે ગંભીર રીતે બિમાર દર્દી માટે પુરતો નથી. 


કેટલા પ્રકારના હોય છે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ? ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવુ મહત્વનુ છે, જાણો કિંમતથી લઇને બધુ જ........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બનાવવું છે કેરિયર, આ રહ્યાં કૉર્સ અને જાણો કેટલો મળશે પગાર ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બનાવવું છે કેરિયર, આ રહ્યાં કૉર્સ અને જાણો કેટલો મળશે પગાર ?
Samsung Galaxy S26, Galaxy S26+ First Impressions: ક્લાસિક ગેલેક્સી ફિલિંગ સાથે આવ્યા નવા ડિવાઇસ, પરંતુ 'વૉવ' ફેક્ટરની કમી
Samsung Galaxy S26, Galaxy S26+ First Impressions: ક્લાસિક ગેલેક્સી ફિલિંગ સાથે આવ્યા નવા ડિવાઇસ, પરંતુ 'વૉવ' ફેક્ટરની કમી
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
ઇન્ટરનેટ ચલાવવા માટે નહીં પડે સ્ક્રીન ટચ કરવાની જરૂર, હવે વૉઇસ કમાન્ડથી ચાલશે કૉમેટ બ્રાઉઝર
ઇન્ટરનેટ ચલાવવા માટે નહીં પડે સ્ક્રીન ટચ કરવાની જરૂર, હવે વૉઇસ કમાન્ડથી ચાલશે કૉમેટ બ્રાઉઝર

વિડિઓઝ

Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર
Hun To Bolish : હું તો બોલીશ : મધ્યાહન ભોજન કોણે બનાવ્યું ભ્રષ્ટાચારનું માધ્યમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Ideas of India Summit Day 2 Live:ફિલ્મ પસંદ કરતી વખતે સાન્યા મલ્હોત્રા શું ધ્યાનમાં લે છે? આઈડિયાઝ ઓફ ઈન્ડિયા
Ideas of India Summit Day 2 Live:ફિલ્મ પસંદ કરતી વખતે સાન્યા મલ્હોત્રા શું ધ્યાનમાં લે છે? આઈડિયાઝ ઓફ ઈન્ડિયા" માં આપ્યો જવાબ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Embed widget