શોધખોળ કરો

Apple iPhone: આવતા મહિનાની 1લી તારીખથી આઇફોનનુ આ પૉપ્યૂલર મૉડલ થઇ જશે બંધ, જાણો વિગતે

રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 5cના સંબંધમાં ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ (Authorised Apple Resellers) ને એક મેમો મોકલ્યો છે,

iPhone 5c: એપલના આઇફોન લવર્સ માટે આવતા મહિને એક ખરાબ સમાચાર આવશે, એપલ કંપની પોતાના જુના મૉડલને ધીમે ધીમે બંધ કરી રહી છે, આ કડીમાં આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરથી વધુ એક આઇફોન મૉડલને બંધ કરી દેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, એપલ આઇફોન 5cના સેલને પુરેપુરી રીતે બંધ કરી દેશે. આ માટે તૈયારીઓ પણ થઇ ચૂકી છે. આ મૉડલને હજુપણ મોટા પ્રમાણમાં લોકો યૂઝ કરી રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 5cના સંબંધમાં ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ (Authorised Apple Resellers) ને એક મેમો મોકલ્યો છે, જેમાં એવુ મેન્સન કરવામા આવ્યુ છે કે આઇફોન 5cને 1 નવેમ્બરથી ઓબ્સલીટ પ્રૉડક્ટ લિસ્ટ (Obsolete Product List) માં માર્ક કરી દેવામાં આવશે. આ પહેલા પણ એપલે આઇફોન 5cને લઇને એક મોટો ફેંસલો કર્યો હતો, જે અંતર્ગત ઓક્ટોબર, 2020માં આઇફોનના આ મૉડલને વિન્ટેજ લિસ્ટ (Vintage List)માં નાંખી દેવામાં આવ્યુ હતુ, જાણો આના વિશેની માહિતી......  

એપલની વિન્ટેજ અને ઓબ્સલીટ કેટેગરી - 

સ્માર્ટફોન નિર્માતા એપલ કંપની પોતાની પ્રૉડક્ટ્સની સેલને નૉર્મલી બે રીતે ડિસકન્ટીન્યૂ કરે છે, પહેલી છે વિન્ટેજ (Vintage) અને બીજુ છે ઓબ્સલીટ (Obsolete). જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે ને સૌથી પહેલા વિન્ટેજ કેટેગરીમાં નાંખવામાં આવ્યો હતો, તેનો અર્થ છે કે આ ફોનની સર્વિસ (Service) અને રિપેર પ્રૉગ્રામ (Repair Program)ને લિમીટેડ કરી દેવામાં આવ્યો હતો.

શું હોય છે વિન્ટેજ અને અપ્રચલિત-
એપલે પોતાની જુની પ્રૉડક્ટ માટે બે કેટેગરી બનાવી રાખી છે, એક છે વિન્ટેજ (Vintage) તો બીજી છે અપ્રચલિત (Obsolete). આને સમય સમય પર અપડેટ કરવામા આવે છે. એપલ અનુસાર, કોઇ પ્રૉડક્ટ્સને 'વિન્ટેજ' ત્યારે માનવામાં આવે છે, જ્યારે કંપનીએ તેને 5 વર્ષથી વધુ સમય સુધી સેલ્સ માટે ડિસ્ટ્રિબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. આ ઉપરાંત કોઇ ડિવાઇસને 'અપ્રચલિત' ત્યારે માનવામાં આવે છે જ્યારે કંપનીએ તેને 7 વર્ષથી વધુ સમયથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. 

અહીં સમજવુ પણ જરૂરી છે કે વિન્ટેજ (Vintage) કેટેગરી વાળી પ્રૉડક્ટ્સ હાર્ડવેર સર્વિસ માટે એલિજિબલ હોય છે. પરંતુ તેને જલદી બંધ થવાનો ખતરો રહે છે. વળી અપ્રચલિત (Obsolete) કેટેગરીની પ્રૉડક્ટ હાર્ડવેર સર્વિસ માટે અલિજિબલ નથી હોતી. એટલે કે તે ફોન કે ડિવાઇસ યૂઝલેસ થઇ જાય છે.

ટોપ સ્ટોરી

Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
Embed widget