શોધખોળ કરો

Mahashivratri 2023 Stickers: વૉટ્સએપમાં મોકલો 'મહાશિવરાત્રી'ના આવા ખાસ સ્ટીકરો, જાણી લો ઝડપથી પ્રૉસેસ

તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા મહાશિવરાત્રી સ્ટીકર્સ મોકલી શકો છો, જાણો આ સ્ટીકર્સ ને કઇ રીતે ડાઉનલૉડ કરીને મોકલી શકાય છે. 

Mahashivratri 2023 Stickers: આગામી 18 ફેબ્રુઆરી, 2023ના દિવસે દેશભરતમાં ભગવાન શિવના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના તહેવારને હિન્દુ ધર્મના લોકો ભવ્યાતિ ભવ્ય રીતે મનાવે છે, આ દિવસે લોકો એકબીજાને મહાશિવરાત્રીની શુભેચ્છા પણ પાઠવે છે, જોકે, આજના આધુનિક યુગમાં જો તમે તમારા સગા-સંબંધી કે દોસ્તોને મળી ના શકતા હોય તો, અહીં બતાવેલી રીત પ્રમાણે મહાશિવરાત્રીની શુભેચ્છાઓ તમને તેમને આસાનીથી પાઠવી શકો છે, આ માટે તમારે મહાશિવરાત્રી સ્ટીકર્સનો ઉપયોગ કરવો પડશે. 

તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા મહાશિવરાત્રી સ્ટીકર્સ મોકલી શકો છો, જાણો આ સ્ટીકર્સ ને કઇ રીતે ડાઉનલૉડ કરીને મોકલી શકાય છે. 

WhatsApp પર આ રીતે મોકલો Mahashivratri 2023 Stickers - 

સૌથી પહેલા તમારે પોતાના Android સ્માર્ટફોનમાં Whatsapp ને ઓપન કરવાનુ છે. 
હવે જિ પણ ચેટ ગૃપમાં તમારે મહાશિવરાત્રીના સ્ટીકરો મોકલવા છે, તે ચેટને ઓપન કરો. 
હવે ચેટમાં ટાઇપિંગ પર દેખાઇ રહેલી Emoji પર ટેપ કરો.
અહીં તમારે Emoji, Gif અને Stickersનો ઓપ્શન દેખાશે. તમે Stickers પર ક્લિક કરીને + આઇકૉન પર ટેપ કરી દો. 
આ પછી બૉટમમાં દેખાઇ રહેલી Discover Stickers Apps પર ટેપ કરો. 
નેક્સ્ટ વિન્ડોમાં ઉપર દેખાઇ રહેલા સર્ચ બારમાં જઇને Mahashivratri 2023 Stickers લખીને ટાઇપ કરો. 
હવે તમારે કેટલીય એપ્સના ઓપ્શન દેખાશે, અહીંથી તમે તમારી પસંદગીનુ સ્ટીકર એપને ડાઉનલૉડ કરી શકો છો.
એપ ડાઉનલૉડ થયા બાદ તમે જ્યારે તમે આને ઓપન કરશો તો તમારે કેટલાય સ્ટીકર પેક દેખાશે. 
અહીં જે પણ પેક તમને પસંદ આવે છે, તેના બાજુમાં દેખાઇ રહેલા + આઇકૉન પર ટેપ કરો અને ADD પર ક્લિક કરી દો. 
હવે જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો, અને સ્ટીકર પર જશો, તો તમારે ઉપર ડાઉનલૉડેડ સ્ટીકર પેક દેખાશે. આ પેકમાંથી તમે કોઇપણ સ્ટીકર પોતાના દોસ્તો તથા પરિવારજનોને આસાનીથી મોકલી શકો છો. 

 

મહાશિવરાત્રિમાં 4 પ્રહરમાં પૂજા કરવાનું મહત્વ

એવી પૌરાણિક માન્યતા છે કે આ દિવસે  ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે એકાંતનું જીવન છોડી ગૃહસ્થનું જીવન અપનાવ્યું હતું. આ સિવાય અન્ય ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે ચાર પ્રહરની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 પ્રહરની પૂજા સાંજથી શરૂ થાય છે એટલે કે પ્રદોષ વેલા બીજા દિવસે બ્રહ્મમુહૂર્ત સુધી. પ્રથમ ચરણમાં દૂધ વડે શિવના ઇશાન સ્વરૂપની, બીજા તબક્કામાં દહીંથી અઘોર સ્વરૂપ, ત્રીજા ચરણમાં ઘી વડે વામદેવ સ્વરૂપ અને ચોથા તબક્કામાં મધ વડે સદ્યોજત સ્વરૂપની પૂજા કરો. મહાશિવરાત્રિની રાત્રિ મહાસિદ્ધિદાયિની છે, તેથી આ મહારાત્રિ પર કરવામાં આવતી પૂજા વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. જો કોઈ શિવ ભક્ત ચાર વખત પૂજા-અભિષેક કરી શકતો નથી અને પ્રથમ પ્રહરમાં માત્ર એક જ વાર પૂજા કરે છે તો તેને પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget