શોધખોળ કરો

મોબાઇલ ફોન ચોરી થઇ જાય તો કેવી રીતે કરશો PhonePe એકાઉન્ટને ડિલીટ ? આ રહી આખી પ્રૉસેસ, જાણો...........

UPI પૈસા ટ્રાન્સફ અને ચૂકવણી કરવાની સુરક્ષિત રીતનો ઉપયોગ કરે છે. તમારો ફોન ચોરી થવાની સ્થિતિમાં તમારા બેન્ક એકાઉન્ટનો દુરપયોગ કરવામાં આવી શકે છે.

How To Block Phone Pe Accounts: આજકાલ સ્માર્ટફોન યૂઝર્સની પાસે તેમના મોબાઇલમાં પેમેન્ટ કરવા માટે વધુ એપ હોય છે. ભારતમાં પીટીએમ, ગૂગલ પે અને ફોન પે જેવી ઓનલાઇન સેવાઓ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાલે છે. PhonePe પણ આ રીતે UPI પ્લેટફોરપ્મમાંની એક છે, જે તમારા એકાઉન્ટ નંબર અને IFSC કૉડનો ઉપયોગ કર્યા વિના કોઇપણ પાર્ટીની વચ્ચે પેમેન્ટ ટ્રાન્સફર કરવાની સગવડ આપે છે. બસ, તમારે એકવાર રિસીવરનો મોબાઇલ નંબર/વીપીએ નોંધાવવો પડશે, અને તમે રિસીવરને પૈસા મોકલી શકશો. 

UPI પૈસા ટ્રાન્સફ અને ચૂકવણી કરવાની સુરક્ષિત રીતનો ઉપયોગ કરે છે. તમારો ફોન ચોરી થવાની સ્થિતિમાં તમારા બેન્ક એકાઉન્ટનો દુરપયોગ કરવામાં આવી શકે છે. જો તમારો ફોન ખોવાઇ જાય તો પૈસા સુરક્ષિત રાખવા માટે UPI પેમેન્ટને ડિએક્ટિવેટ કરાવવા કે બ્લૉક કરાવવાનુ સૌથી જરૂરી કામ બની જાય છે.

જો તમે Phonepeના યૂઝર છો અને તમારો ફોન ખોવાઇ જાય છે, તો તમારુ ફોન પેએકાઉન્ટ ડિએક્ટિવેટ કે બ્લૉક કરવુ જરૂરી છે. જો તમે આમાં થોડી પણ બેદરકારી રાખશો તો તમારુ એકાઉન્ટ ખાલી થઇ શકે છે. 

આ રીતે કરો બ્લોક -

જો  તમારો ફોન ખોવાઇ જાય તો તમે કોઇપણ નંબર પરથી ફોન ફોનની હેલ્પાઇન નંબર  08068727374 પર કૉલ કરી શકો છો. આ નંબરની સાથે ઝીરો લગાવવાનુ ના ભૂલશો.

જેવો કૉલ જશે તો સૌથી પહેલા તમને પુછવામાં આવશે કે તમે હિન્દી કે અંગ્રેજી કઇ ભાષામાં વાત કરવા ઇચ્છો છો, આમાંથી તમારી ભાષા સિલેક્ટ કરી લો.

આ પછી તમને પુછવામાં આવશે કે તમે જે નંબર પરથી કૉલ કરી રહ્યાં છો તેની સાથે જોડાયેલી ફોન પે એકાઉન્ટની જાણકારી ઇચ્છો છો, કે પછી કોઇ બીજા નંબર સાથે જોડાયેલી જાણકારી ઇચ્છો છો. 

તો આમાં તમારે બીજા સેક્શનને સિલેક્ટ કરવુ પડશે.

હવે તમારે તમારો તે મોબાઇલ નંબર નાંખવાનો છે જે ખોવાઇ ગયો છે,  હવે તેના પર વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે. 

હવે તમારે ત્યાં ઓટીપી રિવીવ ના થવાનુ ઓપ્શન સિલેક્ટ કરવાનુ છે

હવે તમને સિમ કાર્ડ કે મોબાઇલ ખોવાવવાનુ ઓપ્શન મળશે. તેને સિલેક્ટ કરો. 

આ પછી તમે તમારુ ફોન પે એકાઉન્ટ બ્લૉક કરી શકશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget