Continues below advertisement
Vijay
ગુજરાત
સરકારને વિનંતી છે કે, કોરોનાના દર્દીઓની સારવાર માટેની સગવડ ગામમાં જ મળે, અત્યારે 10 કિલોમીટર દૂર જવું પડે છે.........
ગુજરાત
ગામડાંમાં લોકો મોટી હોસ્પિટલોમા જતાં ડરી રહ્યા છે, ગામડાંમાં અત્યારે રેપિડનો કોઈ ટેસ્ટ થતો નથી.......
ગુજરાત
નીતિનભાઈ-વિજયભાઈ ત્વરિત નિર્ણય લે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, સાહેબ નિર્ણયો લે છે પણ ગામડાંમાં અમલ થતો નથી........ગામડાંમાં હાઉ છે..........
ગુજરાત
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગુજરાત
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાત
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
ગુજરાત
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
દેશ
મુંબઈમાં ગુજરાતીઓના વિસ્તારમાં કોરોના સેન્ટરમાં આગ લાગતાં 13 દર્દીનાં મોત, જાણો કઈ રીતે લાગી આગ ?
અમદાવાદ
ગુજરાતના કયા ધારાસભ્યએ સરકાર સ્વૈચ્છિક લોકડાઉન માટે ફરજ પાડતી હોવાનો કર્યો આક્ષેપ, જાણો રૂપાણીના બદલે કોને લખ્યો પત્ર
રાજકોટ
કોરોનાના કારણે મોત વધતાં ગુજરાતના આ મોટા શહેરમાં નવું સ્મશાન બનાવવું પડ્યું
રાજકોટ
રૂપાણીના રાજકોટમાં બે દિવસમાં 150 લોકોના મોતથી હાહાકાર
ગાંધીનગર
Gandhinagar: વધતા સંક્રમણ અંગે આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement