શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ : આ ગાંઠિયા ભજીયા તમને મારી નાખશે
રાજકોટમાં આજે આરોગ્ય વિભાગની રેડ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે.તમે જાણીને ચોકી જશો કે કપડા ધોવાના સોડાનો ઉપયોગ ગાઠીયા અને ભજીયા બનાવવા માટે કરવામાં આવતો હતો..ગાઠીયા પોચા બને તે માટે ઉપયોગ કરવામાં આવતો હતો.. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટમાં છેલ્લા એકથી દોઢ વર્ષ દરમ્યાન ખાવાની કોઇ વસ્તુ નથી કે જે નો પકડાઈ હોય.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement