શોધખોળ કરો
વડોદરાઃ પરીક્ષામાં ઓછા ટકા આવતા કિશોરીનો આપઘાત, જાણો શું લખ્યું સ્યૂસાઈડ નોટમાં
1/6

રાજેશભાઈએ આ અંગે જણાવ્યું કે, દેવર્ષી અભ્યાસમાં હોશિયાર હતી. દેવર્ષીએ એક સપ્તાહ પહેલાં જ મને અંતિમ વિદાયના સંકેત આપતા વોટ્સએપ મેસેજ કર્યા હતા. પરંતુ દીકરીએ આપેલા સંકેતને હું સમજી ન શક્યો તેનું મને દુઃખ છે. ગોત્રી નારાયણ ગાર્ડન સોસાયટીમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે જે.પી. રોડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
2/6

દેવર્ષીએ આપઘાત કરતાં પહેલા પાપાને સંબોધીને સ્યૂસાઈડ નોટ લઘી હતી જેમાં દેવર્ષીએ લખ્યું છે કે, સોરી પાપા...સ્કૂલની પરીક્ષામાં હું 80 ટકા લાવીશ તેવું કમિટમેન્ટ આપ્યું હતું. પરંતુ તમને આપેલું કમિટમેન્ટ હું પૂરૂં કરી શકી નથી. પરંતુ આવતા જન્મમાં હું ચોકકસ કમિટમેન્ટ પૂરૂં કરીશ. સોરી..પાપા.. સોરી દીદી...હું તમને છોડીને જાઉ છું. મને માફ કરી દેજો.
Published at : 16 Feb 2017 02:35 PM (IST)
Tags :
VadodaraView More























