શોધખોળ કરો
બેશરમ ‘હવસ ગુરૂ’ જયેશ પટેલે કહ્યુઃ હું આ કેસમાંથી 101 ટકા નીકળી જવાનો...
1/10

વડોદરા: પોતાની જ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના કેસના આરોપી અને પારુલ યુનિવર્સિટીનો પૂર્વ સંચાલક જયેશ પટેલ આખરે ઝડપાઈ ગયો છે. છેલ્લા 4 દિવસથી ધરપકડથી બચવા નાસતો ફરતો જયેશ પટેલ મંગળવારે મોડી રાત્રે આણંદ પાસેથી ઝડપાયો એ પહેલાં તેણે એક ગુજરાતી અખબારના પત્રકારને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં જયેશ પટેલે શું કહ્યું તેના પર નજર નાંખશો તો સમજાશે કે જયેશ પટેલ પોતાના પોલીટિકલ કનેક્શન્સ પર કેટલો મુશ્તાક છે.
2/10

જયેશે દાવો કર્યો કે મારી સામે બળાત્કારની ફરિયાદ ખોટી છે અને મેડિકલ રિપોર્ટ પણ ખોટા છે. હું સાચો છું કેમ કે હું કોઈ વિદ્યાર્થીને સીધો મળતો નથી. હુ કૂતરા રાખુ છું એટલે મારા રૂમમાં શિક્ષકો પણ આવતાં નથી.
Published at : 22 Jun 2016 10:28 AM (IST)
View More





















