શોધખોળ કરો

વડોદરાઃ પિતાના અન્ય મહિલા સાથે સેક્સ સંબંધો, પુત્રે કેવી રીતે ચૂકવી કિંમત? જાણો

1/5
આ લોકોએ મહેન્દ્રને બહાર આવવાં બૂમો પાડી હતી. દરમિયાન તેમનો પુત્ર અમિત ઘર બહાર આવતાં જ આ હુમલાખોરો તેના પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને તેને મારી મારીને લોહિલૂહાણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલ અમિતને તુરંત જ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
આ લોકોએ મહેન્દ્રને બહાર આવવાં બૂમો પાડી હતી. દરમિયાન તેમનો પુત્ર અમિત ઘર બહાર આવતાં જ આ હુમલાખોરો તેના પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને તેને મારી મારીને લોહિલૂહાણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલ અમિતને તુરંત જ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
2/5
મહેન્દ્રભાઈ અને જ્યોતિબેન વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણને લઈને છેલ્લા કેટલાય સમયથી બંને પરિવાર વચ્ચે તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાત્રે માંજલપુરના કોતર તલાવડી સ્થિત ચંદ્રવિલા નગર ખાતેના મહેન્દ્રહભાઈના ઘરે જ્યોતિ રાયસિંગ પરમાર, રાયસિંગ બાબર પરમાર, હરેન્દ્ર રાયસિંગ પરમાર, નયનાબેન, ઇરફાન ઉર્ફ રાકેશ પરમાર અને હર્ષદ મુળજીભાઇ પટેલ સહિત 9 વ્યક્તિઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
મહેન્દ્રભાઈ અને જ્યોતિબેન વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણને લઈને છેલ્લા કેટલાય સમયથી બંને પરિવાર વચ્ચે તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાત્રે માંજલપુરના કોતર તલાવડી સ્થિત ચંદ્રવિલા નગર ખાતેના મહેન્દ્રહભાઈના ઘરે જ્યોતિ રાયસિંગ પરમાર, રાયસિંગ બાબર પરમાર, હરેન્દ્ર રાયસિંગ પરમાર, નયનાબેન, ઇરફાન ઉર્ફ રાકેશ પરમાર અને હર્ષદ મુળજીભાઇ પટેલ સહિત 9 વ્યક્તિઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
3/5
આ બનાવ અંગેની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 9 વ્યક્તિઓ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલા અંગે મહેન્દ્રભાઈ પોલીસને જણાવ્યું હતું કે, આ લોકો સાથે પ્રેમ પ્રકરણ બાબતે ઝઘડો ચાલતો હતો. જોકે, આ ઝઘડો આવું સ્વરૂપ લેશે તેની કલ્પના ન હતી. ગત 2 તારીખે પણ આ લોકોએ કુહાડી લઇને મારી નાંખવાની ધમકી આપી હતી. હું પહોંચ્યો ત્યારે આ શખ્સો મારા પુત્રને મારતા હતા, હું વચ્ચે પડતાં મને ધક્કો મારી ભાગી ગયા હતા.
આ બનાવ અંગેની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 9 વ્યક્તિઓ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલા અંગે મહેન્દ્રભાઈ પોલીસને જણાવ્યું હતું કે, આ લોકો સાથે પ્રેમ પ્રકરણ બાબતે ઝઘડો ચાલતો હતો. જોકે, આ ઝઘડો આવું સ્વરૂપ લેશે તેની કલ્પના ન હતી. ગત 2 તારીખે પણ આ લોકોએ કુહાડી લઇને મારી નાંખવાની ધમકી આપી હતી. હું પહોંચ્યો ત્યારે આ શખ્સો મારા પુત્રને મારતા હતા, હું વચ્ચે પડતાં મને ધક્કો મારી ભાગી ગયા હતા.
4/5
વડોદરાઃ શહેરના માંજલપુરમાં એક વ્યક્તિને લગ્નેત્તર સંબંધને કારણે પુત્ર ખોવાનો વારો આવ્યો છે. મહિલા સાથે અનૈતિક સંબંધોમાં બંને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમથી તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાતે મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર મથુરભાઈ રોહિતના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેન્દ્રભાઈનો પુત્ર અમિત ઘાયલ થતાં તેનું મોત થયું હતું. નોંધનીય છે કે, મહેન્દ્ર રોહિત અને જ્યોતિબેન રાયસિંગભાઈ પરમાર વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું.
વડોદરાઃ શહેરના માંજલપુરમાં એક વ્યક્તિને લગ્નેત્તર સંબંધને કારણે પુત્ર ખોવાનો વારો આવ્યો છે. મહિલા સાથે અનૈતિક સંબંધોમાં બંને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમથી તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાતે મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર મથુરભાઈ રોહિતના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેન્દ્રભાઈનો પુત્ર અમિત ઘાયલ થતાં તેનું મોત થયું હતું. નોંધનીય છે કે, મહેન્દ્ર રોહિત અને જ્યોતિબેન રાયસિંગભાઈ પરમાર વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું.
5/5
આ ઘટનામાં મોતને ભેટેલો અમિત શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ આઇટીઆઇમાં ડીઝલ મિકેનિકનો અભ્યાસ કરી રહ્યો હતો અને અભ્યાસના સમય બાદ તે અલકાપુરી વિસ્તારમાં કોઇ સ્થળે પાર્ટ ટાઇમ જોબ પણ કરતો હતો. છેલ્લા એક સપ્તાહથી અમિતે પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્ર રોહિતના જ્યોતિ સાથે આડા સંબંધો હતા, જેથી બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલતો હતો.
આ ઘટનામાં મોતને ભેટેલો અમિત શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ આઇટીઆઇમાં ડીઝલ મિકેનિકનો અભ્યાસ કરી રહ્યો હતો અને અભ્યાસના સમય બાદ તે અલકાપુરી વિસ્તારમાં કોઇ સ્થળે પાર્ટ ટાઇમ જોબ પણ કરતો હતો. છેલ્લા એક સપ્તાહથી અમિતે પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્ર રોહિતના જ્યોતિ સાથે આડા સંબંધો હતા, જેથી બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલતો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget