શોધખોળ કરો
હરજાણીને પાર્ટીમાં લઈ જઈ પતાવી દેવાયો, તેના ક્યા ખાસ માણસોએ જ કરી હત્યા ? જાણો
1/4

તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે દારૂના ધંધામાં એકહથ્થુ શાસન જમાવવા માટે મુકેશની હત્યા કરાઇ છે. મુકેશની બહેને પણ આક્રંદ સાથે જણાવ્યું હતું કે ભાઇની હત્યા કરનાર કોઇને છોડતા નહીં. મોડી રાતે મુકેશને મૃત જાહેર કરાતા સ્વજનોએ રોકકળ મચાવી હતી.
2/4

વિજયનો દાવો છે કે લાલુ સિંધી સહિતના બધા આજે મુકેશ સાથે પાર્ટીમાં ગયા હતા અને ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે ગોળીઓ છોડાઈ. આ ગોળીબારમાં મુકેશને જ ગોળીઓ વાગી તેના પરથી સ્પષ્ટ છે કે મુકેશની હત્યા કાવતરૂં ઘડીને આ લોકોએ જ કરી છે.
Published at : 21 Oct 2016 10:41 AM (IST)
View More





















