શોધખોળ કરો
ખોડલધામમાં દર્શન કરવા જવા અંગે હાર્દિકે શું કહ્યું? જુઓ વીડિયો
સુરતઃ આજે હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિકે ક્રાઇમ બ્રાંચમાં સહી કર્યા પછી પત્રકારો સાથે વાત કરી હતી અને તે આવતી કાલે ખોડલધામ જવાનો પ્રયાસ કરશે અને જવાનો મોકો મળશે તો ખોડિયાર માતાજીના દર્શન કરશે, તેમ જણાવ્યું હતું.
ગુજરાત
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
આગળ જુઓ


















