શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

અમદાવાદનો વટવા વિસ્તાર...જ્યાં 7 ફેઝમાં 219 કરોડના ખર્ચે 8 હજાર 960 મકાનો બનાવવામાં આવ્યા હતા...પરંતુ હવે અણઘડ આયોજનના કારણે એક દશકથી બનેલા ફેઝ-5ના 55 કરોડ રૂપિયાના 1,664 આવાસ પર બુલડોઝર ફરી રહ્યું છે....12 વર્ષ પહેલા સિન્ટેક્સ અને M.V. ઓમની નામની એજન્સીએ આવાસ બનાવ્યા હતા...બાદમાં અમદાવાદ કોર્પોરેશને લાભાર્થીઓને ફાળવ્યા જ નહીં....જેના પરિણામે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગરીબ લોકો આવાસથી વંચિત રહ્યા....વર્ષ 2006માં સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો...અને શંકર ભુવનના છાપરામાં રહેતા રહીશોને વટવા આવાસમાં મકાન ફાળવવા નિર્ણય કરાયો હતો....જો કે, સમગ્ર મુદ્દે AMCના એસ્ટેટ વિભાગ અને રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવતા મકાનની ફાળવણી જ ન થઈ શકી....તો બીજીતરફ મકાનો હવે ખંડેર બન્યા છે...રહેવા લાયક જ રહ્યા નથી....અસમાજીક તત્વો આવાસના બારી-બારણા, લોંખડના સળિયા ચોરીને લઈ ગયા....હાલ હવે આ મકાનનો સ્ટ્રક્ટચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કારણ આગળ ધરી બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે... આ મકાનોને જમીન દોસ્ત કરવા માટે પણ વધારાનો ખર્ચ કરવામાં આવશે.. એટલે કે AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ચાર માળના મકાન તોડી નવેસરથી બનાવવા નિર્ણય કર્યો છે.. જો કે આવાસ બન્યા બાદ પણ લાભાર્થીઓને કેમ ન અપાયા તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે...

અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ....વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપનીએ 42 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો...ત્યારે 100 વર્ષ બ્રિજના ટકાઉનો દાવો કરાયો હતો...પરંતુ બ્રિજ બન્યાને 5 વર્ષમાં જ તેમાંથી સળિયા બહાર આવી ગયા...જેના કારણે 2022થી આ બ્રિજ બંધ હતો...હવે તેને 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે...જો કે, કોર્પોરેશનનું કહેવું છે કે, બ્રિજ બનાવનાર કંપની પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે....

21 એકરમાં ફેલાયેલી સિદ્ધપુરની હોમિયોપેથી કોલેજ...કે જેનું લોકાર્પણ તત્કાલિન આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે 3 સપ્ટેમ્બર, 2012માં કર્યું હતું....અંદાજે રૂ.120 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત હોમિયોપેથી કોલેજ સંકુલનું નિર્માણ કરાયું....હજુ સુધી કોલેજ શરૂ કરવામાં આવી નથી....જેના લીધે કરોડોના ખર્ચે આકાર પામેલ કોલેજ, હોસ્ટેલ, કેન્ટિન સહિતનું વિશાળ કેમ્પસ સરકારની બેદરકારીના કારણે ખંડેર બન્યું છે....

 

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!
Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget