શોધખોળ કરો
અમદાવાદના વસ્ત્રાલમાં કોવિડની ગાઇડલાઇન મુજબ યોજાયા લગ્ન, જુઓ વીડિયો
કોરોના મહામારી આ કાળમાં જો લગ્ન કરવા છે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. અનેક સ્થળોએ હાલ લગ્ન યોજાઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં પણ આજે રાવલ પરિવારના સંતાનોના લગ્ન યોજાયા હતા. આશુતોષ અને કાજલના આજે યોજાયેલા લગ્નમાં સરકારી માર્ગદર્શિકાનું પાલન કરતા નિશ્ચિત સંખ્યા, સામાજિક અંતર અને માસ્કના નિયમો પળાયા હતા. જોકે મિત્રોને આમંત્રિત ન કરી શકવાનો ગરબા કે વરઘોડો ન યોજવાનો અફસોસ નવદંપતિને રહ્યો પરંતુ મહામારીના કારણે નિયમો પાળવા જરૂરી હોવાનું પણ દંપતીએ જણાવ્યું હતું.
અમદાવાદ
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















