શોધખોળ કરો
Asmita Vishesh: વસુલીભાઈ કોણ ?
અસ્મિતા વિશેષમાં આજે વાત મુંબઈ સૌથી ચર્ચાસ્પદ એવા વસુલીકાંડની.....એટીલીયાકાંડમાં રોજ નવા નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે..પણ એંટીલીયાકાંડની તપાસની વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો...આ એવો ધડાકો હતો જેણે એંટીલીયાકાંડથી એવું ધ્યાન ભટકાવ્યું કે ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા...મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના વસુલીકાંડનો કર્યો ખુલાસો...
ગુજરાત
Share Market Update: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાને ખૂલ્યું માર્કેટ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ
















