શોધખોળ કરો
Asmita Vishesh: વસુલીભાઈ કોણ ?
અસ્મિતા વિશેષમાં આજે વાત મુંબઈ સૌથી ચર્ચાસ્પદ એવા વસુલીકાંડની.....એટીલીયાકાંડમાં રોજ નવા નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે..પણ એંટીલીયાકાંડની તપાસની વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો...આ એવો ધડાકો હતો જેણે એંટીલીયાકાંડથી એવું ધ્યાન ભટકાવ્યું કે ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા...મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના વસુલીકાંડનો કર્યો ખુલાસો...
ગુજરાત
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે
Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
આગળ જુઓ


















