શોધખોળ કરો
Asmita Vishesh: વસુલીભાઈ કોણ ?
અસ્મિતા વિશેષમાં આજે વાત મુંબઈ સૌથી ચર્ચાસ્પદ એવા વસુલીકાંડની.....એટીલીયાકાંડમાં રોજ નવા નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે..પણ એંટીલીયાકાંડની તપાસની વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો...આ એવો ધડાકો હતો જેણે એંટીલીયાકાંડથી એવું ધ્યાન ભટકાવ્યું કે ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા...મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના વસુલીકાંડનો કર્યો ખુલાસો...
ગુજરાત
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
આગળ જુઓ

















