શોધખોળ કરો
પાક વીમા મુદ્દે CM રૂપાણીનું ગૃહમાં નિવેદન- ધારાસભ્યોની ફરિયાદ બાદ પાક વીમા યોજનાને તરત અટકાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાક વીમા મુદ્દે ગૃહમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યોની લાગણી હતી કે પાક વીમા કંપનીઓ પ્રીમિયમ લઈ જાય છે પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા કરે છે જેના કારણે એક ઝાટકે પાક વીમા યોજનાને ગુજરાતમાં અટકાવી હતી. રાજ્ય સરકારના ધારાધોરણો અને એસડીઆરએફના ધારાધોરણો અલગ અલગ છે તેના બંનેના અલગ અલગ પરિપત્ર છે.તાપી અને નવસારીમાં ૩૩ ટકા કરતા ઓછું નુકસાન હોવાથી વળતર ચૂકવવામાં આવ્યુ નથી
ગુજરાત
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
આગળ જુઓ















