શોધખોળ કરો
પાક વીમા મુદ્દે CM રૂપાણીનું ગૃહમાં નિવેદન- ધારાસભ્યોની ફરિયાદ બાદ પાક વીમા યોજનાને તરત અટકાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાક વીમા મુદ્દે ગૃહમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યોની લાગણી હતી કે પાક વીમા કંપનીઓ પ્રીમિયમ લઈ જાય છે પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા કરે છે જેના કારણે એક ઝાટકે પાક વીમા યોજનાને ગુજરાતમાં અટકાવી હતી. રાજ્ય સરકારના ધારાધોરણો અને એસડીઆરએફના ધારાધોરણો અલગ અલગ છે તેના બંનેના અલગ અલગ પરિપત્ર છે.તાપી અને નવસારીમાં ૩૩ ટકા કરતા ઓછું નુકસાન હોવાથી વળતર ચૂકવવામાં આવ્યુ નથી
ગુજરાત
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















