શોધખોળ કરો
CM રૂપાણી સરપંચો સાથે કરશે સંવાદ, કોરોના વેક્સીનને લઇને થશે વાતચીત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરપંચો સાથે સંવાદ કરશે. મુખ્યમંત્રી કોરોનાની વેક્સીનને લઇને વાતચીત કરી શકે છે. વેક્સીનના વિતરણને લઇને પણ ચર્ચા થઇ શકે છે.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ























