શોધખોળ કરો
Advertisement
Gandhinagar: સચિવાલયમાં કર્મચારી-અધિકારીઓ મોડા આવતા હોવાની ફરિયાદ, જુઓ વીડિયો
સચિવાલયમાં કર્મચારી મોડા આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મળેલી રિવ્યુ મિટીંગમાં ચર્ચા કરવામાં આવી. કચેરીના સમય દરમિયાન ત્રીજી વખત મોડા આવનાર અથવા વહેલા જનાર કર્મચારીને અડધી રજા મુકવી પડશે. વારંવાર કચેરીમાં અનીયમિત રહેતા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. કચેરીમાં કર્મચારીઓ નિયમિત આવે તેની જવાબદારી સેક્શન ઓફિસર, ઉપસચિવ અને નાયબ સચિવને સોંપાઈ છે.
ગાંધીનગર
Shambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion