શોધખોળ કરો
બીજાનું હિત કરવાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી, આ કપરા કાળમાં તમામ સંસ્થાઓ લોકો માટે પોતાનાં સંસાધનો આપે એ જ સાચો ધર્મ છે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કાળમાં સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કેમ કરાવવામાં નથી આવતા. તે સિવાય ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે.
ગાંધીનગર
Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ





















