શોધખોળ કરો
Gandhinagar:દહેગામમાં બેકાબુ સંક્રમણને અટકાવવા શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોનાના વધતા સંક્રમણને કારણે ગાંધીનગરના દહેગામમાં બપોરના 4 વાગ્યા પછી વેપારી એસોસિએશને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનનો 3000 જેટલા વેપારીઓ અમલ કરશે.
ગાંધીનગર
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
આગળ જુઓ























