શોધખોળ કરો
કોરોનાના 100માંથી 80 દર્દીએ ખરેખર તો વધારે કશું કરવાનું હોતું નથી, બાકી રહેલા 20 દર્દીમાંથી 10 દર્દીને......
કોરોના વાયરસ મુદ્દે વાત કરતા ડૉ. તેજસ પટલે જણાવ્યું કે, ઓક્સિજન આપ્યા બાદ 97 થી 98 લેવલ રહેતું હોય તો ગભરાવાની જરૂર નથી.જે-તે દવા યોગ્ય સમયે લેવાથી જ ફાયદો થયા છે. હોમ આઈસોલેશનમાં પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. કોરોના દર્દીને હોમ આઈસોલેશનમાં રાખી હાઈડ્રેશન મેન્ટેન કરો અને પેરાસિટેમોલ આપીને ફિવરની સાયકલ તોડો તો 100માંથી 80 દર્દીઓને કશું કરવાનું હોતું નથી.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
આગળ જુઓ















