શોધખોળ કરો
નવસારીમાં ખડકાળા સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત,ત્રણના મોત
નવસારીના વાંસદાના ખડકાળા સર્કલ નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. વઘઈ તરફથી આવતા ટેમ્પોએ અ઼ડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















