શોધખોળ કરો
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અંગે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શું કહ્યું?,જુઓ વીડિયો
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ પ્લસ અંગે અધિક મુખ્ય સચિવ(Additional Chief Secretary) મનોજ અગ્રવાલે(Manoj Agarwal) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હજું એક પણ કેસ નોંધાયો નથી. આ અંગે રાજ્ય સરકાર ચાંપતી નજર રાખી રહી છે. અત્યાર સુધીમાં 1 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
આગળ જુઓ


















