શોધખોળ કરો
Ahmedabad:ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, વાઘા માટે ક્યાંથી મંગાવાઈ લેસ?
અમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Lord Jagannathji's rathyatra)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટે ભગવાનના સુંદર કલાત્મક વાઘા તૈયારી શરૂ કરાઈ છે. ભગવાન અમાસે લીલા રંગના વાઘામાં દર્શન આપશે.ભગવાનનો સાફો ગુજરાતી સ્ટાઈલમાં જ હશે. ભગવાનના વાઘા માટે મથુરા અને વૃંદાવનથી લેસ મંગાવાઈ છે.
અમદાવાદ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ

















