શોધખોળ કરો
ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
ગીર સોમનાથ(Gir Somnath)ના તલાલામાં મધરાતે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે. અહીંયા રાત્રે તલાલા પંથકમાં 3 વાગ્યેને 7 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું અને તેની તીવ્રતા 1.2 નોંધાઈ છે.
ગુજરાત
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
આગળ જુઓ




















