શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ડુંગરા પર દાવાનળ
અસ્મિતા વિશેષમાં વાત ડુંગરા પર દાવાનળની. પ્રકૃતિનું પાવરફાઉસ એટલે જંગલ. ઓક્સિજનની ખાણ એટણે જંગલ. પણ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલા આજ વિશાળ જંગલો અત્યારે ભડકે બળી રહ્યા છે અને તેનું કારણ છે વિકરાળ આગ. ગુજરાતનમા ડુંગરાળ પટ્ટામાં આગે એવું તાંડવ મચાવ્યું છે કે અનેક વૃક્ષો અનેક વન્યજીવો આગમાં હોમાઈ રહ્યા છે..પણ સવાલ એ આખરે ડુંગરા પર દાવાનળનું કારણ શું.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















