શોધખોળ કરો
અમરેલીમાં ગેરરીતિઓને ગૃહમંત્રાલય, મુખ્યમંત્રી છાવરતા હોવાનો ભાજપ નેતાનો જ આરોપ
રાજ્યમાં કાયદા વ્યવસ્થા પર વિપક્ષ અનેક વખત સવાલ ઉઠાવે છે. પરંતુ આ વખતે સવાલ ઉઠાવ્યા છે ખુદ શાસક પક્ષ ભાજપના વરિષ્ઠ નેતાએ. અમરેલીમાં ગેરરિતિઓને ગૃહમંત્રાલય, મુખ્યમંત્રી છાવરતા હોવાનો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ આરોપ લગાવ્યા છે. અમરેલીમાં અનેક ગોરખધંધા ચાલતા હોવા છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સાંઘાણીએ આરોપ લગાવ્યો અને કહ્યું, ગૃહ વિભાગ પર મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને તે છાવરે છે.
ગુજરાત
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
આગળ જુઓ
















