શોધખોળ કરો
રાજ્યમાં લોકડાઉન વખતે શ્રમિકો પર થયેલા કેસ ખેંચાશે પરત, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
લોકડાઉન(Lockdown) સમયે રાજ્યમાં શ્રમિકો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે. જાહેરનામા ભંગ બદલ 500 કરતા વધારે શ્રમિકો સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે.
ગુજરાત
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
આગળ જુઓ



















