શોધખોળ કરો
મનસુખ વસાવાના રાજીનામાને લઈ છોટુ વસાવા અને તુષાર ચૌધરીએ શું કહ્યું ? જુઓ વીડિયો
ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. ત્યારે મનસુખ વસાવાના રાજીનામાં બાદ બીટીપી અને કૉંગ્રેસ ગેલમાં જોવા મળી રહી છે. મનસુખ વસાવાનું રાજીનામું ભાજપનું પાપ છતું થયું હોવાનો તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે. સાથે ભાજપમાં આદિવાસી નેતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. બીટીપી નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને લખ્યું કે, અંતરઆત્માનો અવાજ સાંભળીને જ વ્યક્તિ સાચો ત્યાગ કરે છે
ગુજરાત
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ



















