શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા ચોટીલા ચામુડા માતાજી મંદિર કેટલા દિવસ માટે બંધ રાખવાનો કરાયો નિર્ણય ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મંદિરો પણ હાલ દર્શનાથી માટે બંધ કરવામાં આવી રહ્યાં છે ત્યારે ચોટીલા માં આવેલ ચામુંડા માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનાથી માટે 30 એપ્રિલ સુધી બંધ હતું તે આગામી 10 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન દરરોજ પુજારી દ્વારા પૂજા આરતી કરવામાં આવશે. પણ દર્શનાથી માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે
ગુજરાત
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ



















