શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા ચોટીલા ચામુડા માતાજી મંદિર કેટલા દિવસ માટે બંધ રાખવાનો કરાયો નિર્ણય ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મંદિરો પણ હાલ દર્શનાથી માટે બંધ કરવામાં આવી રહ્યાં છે ત્યારે ચોટીલા માં આવેલ ચામુંડા માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનાથી માટે 30 એપ્રિલ સુધી બંધ હતું તે આગામી 10 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન દરરોજ પુજારી દ્વારા પૂજા આરતી કરવામાં આવશે. પણ દર્શનાથી માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે
ગુજરાત
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ


















