શોધખોળ કરો
ચિંતા ના કરશો ચિંતન છેઃ રેમડેસિવિર ઇન્જેક્શનની કોને પડે છે જરૂર? શું છે તેની આડઅસરો?
મુખ્યમંત્રી રૂપાણીનું આ નિવેદન આવ્યા પછી સવાલ થવો સ્વાભાવિક છે. સવાલ એ કે આખરે સીએમને આવું નિવેદન આપવું કેમ પડ્યું. સાથે જ જાણીશું કે રેમડેસિવિર ઈન્જેક્શન જેના માટે આટલી પડાપડી થાય છે.એ આખરે છે શું. રેમડેસિવિર ઈન્જેક્શન કોણે લેવું કોણે ન લેવું આપના આ તમામ સવાલોના જવાબ આપીશ.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ




















