શોધખોળ કરો
કોરોનાની ત્રીજી લહેર મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનુ શું છે માનવુ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
દેશમાં ત્રીજી લહેર નહિ આવે તેમ માનવું છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું. તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે,, વેક્સિનના ડોઝ લેવાઈ ગયા છે. જે બાદ કોરોનાની ત્રીજી લહેર નહિ આવે. દેશમા હાલ જ કોરોના વેક્સિનનો 100 કરોડનો આંક પાર થયો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















