શોધખોળ કરો
વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?
જો આઠ દિવસ વરસાદ(rain) નહીં પડે તો કપાસ(cotton), મગફળી(groundnut), ઘાસચારાને નુકસાનની ભીતી છે. પિયતની સગવડ છે ત્યાં વાંધો નહીં આવે પરંતુ જ્યાં વરસાદ આધારિત ખેતી થાય છે ત્યાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં ધરુ વાવીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















