શોધખોળ કરો
Advertisement
ભગવાન શામળાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી, જુઓ વીડિયો
અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે નવ વર્ષની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી .આ પ્રસંગે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટ્યા હતા. જોકે કોરોના મહામારીને પગલે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો . નવ વર્ષ નિમિત્તે ભગવાન શામળીયાને સફેદ જરીના વસ્રો અને સોનાના અલંકારોથી શણગાર કરાયા હતા જે શામળીયાના દર્શન કરી અનેક ભક્તોએ નવ વર્ષનો પ્રારંભ કર્યો હતો.
ગુજરાત
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion