શોધખોળ કરો
આ વર્ષે ડાંગ દરબાર નહીં યોજાય, રાજાઓએ જાહેર કરી નારાજગી
ડાંગ જિલ્લાની ઓળખ સમાન ડાંગ દરબારનો કાર્યક્રમ જાહેરમાં ન ઉજવી સભાખંડમાં ઉજવવાની પ્રશાસને જાહેરાત કરી હતી પરંતુ આ નિર્ણય સામે રાજાઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજાઓની માંગ છે કે ડાંગ દરબાર જાહેરમાં જ થવો જોઈએ. વર્ષ 1842થી હોળીના તહેવાર પર આહવામાં આ દરબાર ચાલતો આવે છે પરંતુ કોરોનાના વધતા સંક્રમણના કારણે પ્રશાસને આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય કર્યો
ગુજરાત
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ





















