શોધખોળ કરો

Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ

Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ

પાક નુકસાન અંગે ટૂંક સમયમાં સરકાર હવે સહાયની ચૂકવણી કરી શકે છે અને આ સંકેત ખુદ કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના ઓડીટોરિયલ હોલમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યાં તેમણે કહ્યું કે વરસાદથી થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે અને સતવરે સહાયની ચૂકવણી કરવામાં આવશે. જુલાઇ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ તી એના હિસાબે જે નુકસાન થયું હતું ખેડૂતોને એની ચૂકવણીનું કામ ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેતી પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું એના માટે આનું સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સરકાર સહાયની જાહેરાત કરશે.

જો કે આ તરફ ફરી એકવાર કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબાલિયાએ સહાયની લઈ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું: કે અત્યાર સુધીમાં ત્રણ વાર નુકસાન થયું, સરકારે સર્વે પણ કર્યો, પરંતુ ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય હજી સુધી નથી મળી. દરેક વખતે સરકાર સર્વે કરે છે, પરંતુ સહાય નથી મળતી. કાવમોસમી વરસાદ થયો છે એનું આજની તારીખમાં સર્વે નથી થયું. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો છે એનું સર્વે પણ આજની તારીખમાં નથી થયું. જુલાઈ મહિનામાં જે સર્વે થયો છે એ વરસાદનું સર્વે થયું છે. સરકારે 350 કરોડની જાહેરાત પણ કરી છે પણ એક પણ રાતી પાય આજની તારીખમાં ખેડૂતને મળી નથી. એ જ રીતે આ અતિવૃષ્ટિમાં જમીન ધોવાણ થયા છે. એમાં ખેડૂતોને રાતીપાય મળી નથી. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ચાલુ વર્ષનું ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

ગુજરાત વિડિઓઝ

Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
ABP Premium

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget