શોધખોળ કરો
Junagadh: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરીને આવતીકાલે શિવરાત્રીની શરૂઆત
જૂનાગઢમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરંપરાગત રીતે મહાશિવરાત્રી મેળાની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને લઈ વિવિધ અખાડા અને અધિકારીઓની બેઠક પૂર્ણ થઈ. ભવનાથ મંદિરમાં આવતીકાલે ધ્વજારોહણ કરીને શિવરાત્રીની શરૂઆત થશે. અન્નક્ષેત્ર અને ઉતારાઓમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ



















