શોધખોળ કરો
Kshatriya Samaj | વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધથી દૂર રહેવું | સંકલન સમિતિની ક્ષત્રિયોને વિનંતી
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજને અપીલ કરવામાં આવી છે. શાંતિપૂર્વક અને શિસ્ત સાથે આંદોલન ચાલુ રાખવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
આગળ જુઓ



















