શોધખોળ કરો
માધવસિંહ સોલંકીએ રાજ્યમાં 'મધ્યાહન ભોજન' યોજનાની શરૂઆત કરાવી હતીઃ મનીષ દોશી
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે માધવસિંહ સોલંકી સાહેબનું જે વાંચન છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક છે અને નવી પેઢીને પણ તેઓ વાંચન માટેની પ્રેરણા આપતા રહેતા હોય છે. મધ્યાહન ભોજનની શરૂઆત છે તે પણ માધવસિંહ સોલંકીની સરકાર સમયથી શરૂ કરવામાં આવી છે
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
આગળ જુઓ



















