શોધખોળ કરો
માધવસિંહ સોલંકીએ રાજ્યમાં 'મધ્યાહન ભોજન' યોજનાની શરૂઆત કરાવી હતીઃ મનીષ દોશી
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે માધવસિંહ સોલંકી સાહેબનું જે વાંચન છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક છે અને નવી પેઢીને પણ તેઓ વાંચન માટેની પ્રેરણા આપતા રહેતા હોય છે. મધ્યાહન ભોજનની શરૂઆત છે તે પણ માધવસિંહ સોલંકીની સરકાર સમયથી શરૂ કરવામાં આવી છે
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















