શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા દાહોદમાં બજારો બંધ રહ્યા, બજારોમાં દુકાનો સેનેટાઇઝ કરાઇ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દાહોદમાં રવિવારે બજારો બંધ રહ્યા હતા. બજારોમાં નગરપાલિકાના કર્મચારીઓએ દુકાનો સેનેટાઇઝ કરી હતી. કલેક્ટર વિજય ખરાડીના આદેશ બાદ બજારો બંધ રહ્યા હતા.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















