શોધખોળ કરો
Advertisement
પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ, નાપાસમાંથી પાસ થયેલા વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી ભાજપ નેતાનો પુત્ર હોવાનો ખુલાસો
પાટણ યુનિવર્સિટીમાં MBBSમાં નાપાસ થયેલા 3 વિદ્યાર્થીને પાસ કરવા મુદ્દે એક વિદ્યાથી ભાજપના અગ્રણીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થ કુમાર અશોકભાઈ મહેશ્વરી છે અને તે પાલનપુર ભાજપના અગ્રણીનો પુત્ર છે. પાર્થના માતા હંર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી પાલનપુર પાલિકા પૂર્વ પ્રમુખ હતા અને હાલ ભાજપના શાસક પક્ષના નેતા છે.
ગુજરાત
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion