શોધખોળ કરો
રાજ્ય સરકારના કર્મચારીઓના GPFના વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરાય, જુઓ વીડિયો
રૂપાણી સરકાર પોતાના કર્મચારીઓને જી.પી.એફના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નહી આવે. જીપીએફમાં ૭.૧ ટકા નો વ્યાજ દર યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૭.૧ ટકા વ્યાજ દર રહેશે
ગુજરાત
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
આગળ જુઓ


















