શોધખોળ કરો
ફક્ત 50 મણ ખરીદીની સરકારની જાહેરાતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ૧૮ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. બીજી તરફ સરકાર દ્વારા ચણાની પ્રતિ ૨૦ કિલોના ૧૦૨૦ ના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે માત્ર 50 મણ એક ખેડૂત પાસેથી ખરીદવાનો પરિપત્ર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ સરકારે ચણાની ૧૨૫ મણ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ માત્ર ૫૦ મણ ખરીદીનો નિર્ણય કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















