શોધખોળ કરો
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં ભરાય, જાણો કેટલા દિવસ મંદિર રહેશે બંધ?
યાત્રાધામ ડાકોરમાં આગામી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા. 28 તારીખના રોજ ફાગણી પૂનમ હોય 27,28, 29 ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકો ને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















